Download Now Banner

This browser does not support the video element.

ઓખામંડળ: દ્વારકામાં રાણેશ્વર મંદિર નજીક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા સોના ચાંદી રોકડ સહિત 3,30,000 ના મુદ્દામાલ ની થઈ ચોરી

Okhamandal, Devbhoomi Dwarka | Aug 26, 2025
દ્વારકામાં રાણેશ્વર મંદિર પાછળ રહેતા વાલજીભાઈ કરસનભાઈ ભટ્ટના રહેણાંક મકાન નું તાળું તોડી કોઈ અજાણ્યા શકશો દ્વારા સોના ચાંદી રોકડ સહિત 3,30,000 ના મુદ્દા માલની ચોરી કરી હોવાની ફરિયાદ દ્વારકા પોલીસમાં નોંધાઈ દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us