Download Now Banner

This browser does not support the video element.

શહેરા: નવામીરાપુર નજીક આવેલા સીએનજી પંપ સામે ઇકો કારની અડફેટે ૪૦વર્ષીય મહિલા વકીલનું સારવાર દરમ્યાન મોત,ચાલક સામે ફરિયાદ નોંધાઇ

Shehera, Panch Mahals | Aug 25, 2025
મોરવાહડફ તાલુકાના મોરા ગામના નીતાબેન રામસીંગ ભેદી ઉ.વ.૪૦ વ્યવસાયે વકીલ હોય,જેઓ ગત ૨૨મી ઓગસ્ટના રોજ શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલા નવા મીરાપુર નજીક સીએનજી પંપ સામેથી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન હાઇવે પરથી પસાર થતી ઇકો કારના ચાલકે નીતાબેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો,જેમાં તેઓને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરાતા સારવાર દરમ્યાન નીતાબેનનું મોત નિપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us