Download Now Banner

This browser does not support the video element.

પોરબંદર: ખીજડી પ્લોટના બગીચામાં શૌચાલય કે યુરિનલની સુવિધા ન હોવાથી લોકો પરેશાન, ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રૂપે કર્યો વિરોધ #jansamasya

Porbandar, Porbandar | Apr 28, 2025
ખીજડીપ્લોટમાં બગીચામાં શૌચાલય અને યુરિનલ સુવિધાનો અભાવ છે. જેથી ભોજેશ્વર પ્લોટ યોગ ગૃપના સભ્યોએ મહાનગરપાલિકાને ઢંઢોળવા નવતર વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જેમાં અલગ-અલગ પ્રકારના સૂત્રો સાથેના પોસ્ટરો તૈયાર કર્યા હતાઅને બાગ માં જ રેલી કાઢી પોતાનો વિરોધ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us