Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: શહેરમાં ચાલી રહેલ પેચવર્ક કામગીરી અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વિગતો આપી

Jamnagar City, Jamnagar | Sep 12, 2025
જામનગર શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, મનપા તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે રોડ રસ્તા પર પડેલા ખાડાઓના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ અંગે મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ વિગતો આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us