Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં વરસાદ વચ્ચે પદયાત્રી કોનો પ્રવાહ યથાવત વિવિધ માર્ગો પર પાણી વચ્ચે ભક્તો અંબાજીના માર્ગે

Palanpur City, Banas Kantha | Sep 4, 2025
પાલનપુર શહેરમાં બુધવારે મોડી રાત્રે વરસાદ પડતા પાણીના પ્રવાહ વચ્ચે અંબાજી જતા માઈ ભક્તો નો પ્રવાહ યથાવત જોવા મળ્યો હતો બુધવારે રાત્રે 12:30 કલાકે પાલનપુર શહેરના ધનિયાણા ચોકડી પોલિટેકનિક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાણી વચ્ચે પણ ભક્તો માના દર્શન કરવા માટે અંબાજી તરફ પ્રયાણ કરતા જોવા મળ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us