Download Now Banner

This browser does not support the video element.

પાલનપુર: ચડોતર ખાતે આવેલા બનાસ કમલમ નો આવતીકાલે ઉદ્ઘાટન સમારંભને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી

Palanpur, Banas Kantha | Mar 14, 2025
પાલનપુરના ચડોતર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ નો આવતીકાલે બપોરે એક કલાકે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવાનું છે ત્યારે આ ઉદઘાટન સમારોહને લઈ અને ગઈકાલે છ કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ચડોતર બનાસકમલમ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us