Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: કપાસ ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ અંગે આગેવાન અને વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યા હતા.

Bharuch, Bharuch | Sep 10, 2025
ભારત સરકારની કપાસ ખરીદી યોજના હેઠળ સીસીઆઈ દ્વારા ખેડૂતો પાસેથી કપાસની ખરીદી થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ખરીદી કેન્દ્રોમાં પારદર્શકતાના અભાવ અને ભ્રષ્ટાચાર જેવી ગંભીર ફરિયાદો ઉઠી હોવાના કોંગ્રેસના આગેવાન અને વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us