Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં સમસ્ત ખારવા સમાજે રામદેવજી મહારાજની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા, વિવિધ જગ્યાએ સ્વાગત, પટેલે ટાવર ચોકથી આપી વિગતો

Veraval City, Gir Somnath | Sep 3, 2025
વેરાવળના સમસ્ત ખારવા સમાજ દ્વારા ભાદરવા સુદ અગિયારસના દિવસે ખારવા સમાજના આરાધ્ય દેવ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી.હિન્દુ - મુસ્લિમ સહિત વિવિધ સમાજો અને સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા કરાયું સ્વાગત.ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ તમામનો આભાર વ્યકત કરી આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us