Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ માં બનેલી દુઃખદ ઘટના ને પગલે કાલે આમ આદમી પાર્ટી ઓ બી સી મોરચા પ્રદેશ પ્રમુખ દ્રારા આવેદનપત્ર આપવામાં આવશે

Mangrol, Junagadh | Sep 5, 2025
ગુરૂવાર નાં રોજ બનેલી દુઃખદ ઘટના ને પગલે તારીખ 6/9/2025 શનિવાર નાં રોજ સવારે સાડા દસ વાગ્યે આમ આદમી પાર્ટી ઓ બી સી મોરચા નાં પ્રદેશ પ્રમુખ પિયુષ ભાઈ પરમાર ની આગેવાની માં ચા બજાર થી પગપાળા ચાલી ને મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવાનું હોય માંગરોળ નાં જાગૃત લોકો ને જોડાવા અપીલ
Read More News
T & CPrivacy PolicyContact Us