Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: શ્રેષ્ઠ ગણેશપંડાલ સ્પર્ધામાં જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે:વિજેતાને લાખો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.

Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us