Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: મિશ્ર ઋતુના કારણે શહેરમાં ફેલાયેલા રોગચાળાના આંકડા અને તેને અટકાવવા થતી કામગીરી અંગે આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું

Rajkot East, Rajkot | Sep 1, 2025
રાજકોટમાં ચાલી રહેલ મિશ્ર ઋતુના કારણે ગત સપ્તાહે શરદી ઉધરસના 738, સામાન્ય તાવના 764 તેમજ ઝાડા ઉલટીના 136 કેસ સામે આવ્યા છે. તેમજ મેલેરિયા અને ચિકનગુનિયાના એક એક, ટાઈફોડના બે કેસ તેમજ ડેન્ગ્યુ અને કમળાના ચાર ચાર કેસ નોંધાયા છે. રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી અંગે આજે સાંજે 5:30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારીશ્રીએ તમામ વિગતો જણાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us