Download Now Banner

This browser does not support the video element.

સિહોર: શિહોર માં મંદિર ચોરીનો બનાવ યથાવત. નવનાથમાંથી પૈકી રામનાથ મહાદેવ ના મંદિરમાં ચોરી

Sihor, Bhavnagar | Sep 22, 2025
શિહોરમાં મંદિર ચોરીનો ગુનો યથાવત અગાઉ રામપરા વાળા મેલડી માતાજી ખાતે સોનગઢ પાસે હનુમાનજી ના મંદિર બાદ શિહોરમાં નવનાથ પૈકી રામનાથ મહાદેવનું મંદિર છે ધ્રુપકા રોડ પર આવેલું છે રાત્રિના સમયે ત્યાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે મહાદેવનું થાળુ ત્રિશુલ નાગરાજ ત્રિપૂર્ણ ની ચોરી થવા પામે છે પૂજારી દ્વારા પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી
Read More News
T & CPrivacy PolicyContact Us