બારડોલી થી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા આજરોજ ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે પહોંચી હતી.દરમિયાન વેરાવળમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સોમનાથ ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થઈ છે.દરમિયાન શહેરના વિવિધ સંગઠનો,સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય અને બિનરાજકીય આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.