Install App
arifkureshi67
This browser does not support the video element.
નાંદોદ: કરજણ ડેમના ઉપરવાસમાંથી વધુ વરસાદ હોવાના કારણે જરૂર જણાશે તો 35000 ક્યુસેક પાણી છોડવામાં આવશે કરજણ જળાશય કા, ઇજનેર
Nandod, Narmada | Aug 24, 2025
કરજણ ડેમના ઉપરવાસમાં વરસાદ ચાલુ હોઈ, ડેમમાં પાણીની આવકમાં વધારો થતા રુલ લેવલ જાળવવા માટે કરજણડેમના હેઠવાસમાં જરૂરિયાત જણાય તો તબક્કાવાર 35000 ક્યુસેક્સ પાણીની જાવક ચાલુ કરવામા આવશે કા. ઈ. કરજણ જળાશય
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!