Download Now Banner

This browser does not support the video element.

સાગબારા: આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર બાબતે કાર્યાલયથી માહીતી આપી

Sagbara, Narmada | Aug 22, 2025
આમ આદમી પાર્ટી ના નેતા રાધિકા રાઠવા એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર બાબતે કાર્યાલય થી માહીતી આપતા જણાવેલ કે આમ આદમી પાર્ટી ના નેતા રાધિકા રાઠવા ધ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીને લઈને ઉમેદવારીપત્ર બહાર પાડવામાં આવ્યા છે જેણે ફોર્મ ભરવા હોય તે ભરી શકે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us