Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: સ્પોટ્સ કોમ્પલેક્ષમાં મેદસિ્વતામુક્ત યોગ શિબિરમાં તમામનું બીએમઆઈ ચેક કરાયું

Valsad, Valsad | Sep 24, 2025
બુધવારના 4:30 કલાકે પ્રેસનો દ્વારા આપવામાં આવેલી| વિગત મુજબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં ૭૫| જગ્યાએ ચાલતા " સ્વસ્થ ગુજરાત, મેદસિ્વતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વલસાડ શહેરના સ્પોટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેદસિ્વતામુક્ત યોગ શિબિરનું આયોજન| કરવામાં આવ્યું હતું. જેમાં વાઘલધરાના ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત શ્રી આર એમ ડી આયુર્વેદ કાલેજ અને હોસિ્પટલ તરફથી દરેક શિબિરાર્થીઓનું બીએમઆઈ ટેસ્ટ કરવામાં આવ્યું અને ડાયટ ચાર્ટ આપવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us