Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ટાગોર બાગની દુર્દશા મામલે જાગૃત નાગરિક દ્વારા વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા લોકમાંગ

Wadhwan, Surendranagar | Sep 4, 2025
સુરેન્દ્રનગર ની આન બાન અને શાન એવા ટાગોર બાગ ની દુર્દશાને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિક અને આપના આગેવાન કમલેશ કોટેચા,પવનદેવસિંહ રાણા સહિતના દ્વારા ટાગોર બાગની દુર્દશા અંગે સ્થાહનિકોને સાથે રાખી વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ બાગના નવિનીકરણ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ પણ કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us