Download Now Banner

This browser does not support the video element.

પલસાણા: જોળવા સંતોષ મીલમા ડ્રમ ફાટવાની ઘટનામાં સારવાર દરમ્યાન એકજ દિવસમાં 3 નાં મોત થતા મૃત્યુ આંક 6 ઉપર પહોચ્યો.

Palsana, Surat | Sep 8, 2025
સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ વોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર બાદ કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા રવિવારે બપોરે જોગેન્દ્ર મુન્નીલાલ પ્રજાપતિ, અને પ્રિતિસિંગ નાગેંદ્રસિંગ રાજપુત નું મોત નિપજ્યું હતું તેમાં મોડી રાત્રે 30 વર્ષીય સુષ્મા ગણેશ મિશ્રા, નું મોત નીપજતા મૃત્યુ આંક 6 ઉપર પહોચ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us