Download Now Banner

This browser does not support the video element.

ગરૂડેશ્વર: પીછીપુરા ગામે જુના તાંબા-પીતળના વાસણો અને સોના ચાંદીના દાગીના ઘસીને ઉજળા કરી આપવાને બહાને ચાંદીના કડા લઈને 3 ઈસમો ફરાર.

Garudeshwar, Narmada | Aug 23, 2025
કેટલા ગામડાઓમાં અને શહેરોમાં કેટલાક લોકો કંપનીના બહાને અને કેટલા ફેરાટીઓ નીકળી પડતા હોય છે ત્યારે તેમાં કેટલા સાચા પણ કંપનીના માણસો અને ફેરાટીઓ હોય છે પણ કેટલા લોકો લૂંટ કરવાના અને ચોરી કરવાના ઇરાદે પણ આવતા હોય તેમ કહી શકાય કેમ કે કેટલીક વાર શહેરો ગામડા ઓમાં ફરતા તેવા લોકોને એક આશરો બેસી જતો હોય છે કે કયા ઘરમાં એકલા રહે છે તેવા ઘરોને ટાર્ગેટ બનાવીને મહિલાઓને લાવી લાલચ આપીને સોના ચાંદીના દાગીના ઘસી આપવાના બહાને ઠગાઈ કરીને ભાગી જતા હોય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us