Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: નાસતા ફરતા આરોપીને મહીસાગર પેરોલ ફલો શાખા દ્વારા વિરણીયા ચોકડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો

Santrampur, Mahisagar | Aug 22, 2025
મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનાનો નાસ્તો ફરતો આરોપી અજયભાઈ એ અમદાવાદથી વિરણીયા ચોકડી ખાતે આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે પેરોલ ફ્લોર શાખા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે આરોપી આવતા તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us