Download Now Banner

This browser does not support the video element.

ઠાસરા: કડાણા પાનમ અને વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર અને સાબરમતી નદીના જળસ્તર વધ્યા, નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા

Thasra, Kheda | Sep 6, 2025
ઉપરવાસમાં ભારે વરસાદ અને કડાણા, પાનમ અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી અને સાબરમતી નદીઓમાં જળસ્તર વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us