Download Now Banner

This browser does not support the video element.

સોમનાથ કોરીડોરને લઈને દુઃખહરણ મંદિરે સામુહિક આરતી કરવામાં આવી,તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખે આપી વિગતો

Veraval City, Gir Somnath | Aug 27, 2025
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે કોરીડોરની ગતિવિધિ તેજ બની છે ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક તણાવનો માહોલ સર્જાયો છે.તેવામાં જૂના સોમનાથ મંદિર સમીપ આવેલ દુઃખહરણ મંદિરે સામુહિક આરતી કરી કોરિડોર મામલે પૂજા કરવામાં આવી.તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આપી પ્રતિક્રિયા
Read More News
T & CPrivacy PolicyContact Us