પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે કોરીડોરની ગતિવિધિ તેજ બની છે ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક તણાવનો માહોલ સર્જાયો છે.તેવામાં જૂના સોમનાથ મંદિર સમીપ આવેલ દુઃખહરણ મંદિરે સામુહિક આરતી કરી કોરિડોર મામલે પૂજા કરવામાં આવી.તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આપી પ્રતિક્રિયા