Download Now Banner

This browser does not support the video element.

દસાડા: દસાડા ના નાનાગોરૈયા ગામે પડેલ ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો : તાલુકા પંચાયત સદસ્ય પહોંચ્યા સ્થળપર

Dasada, Surendranagar | Sep 9, 2025
દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામમાં બે દિવસમાં 11થી 12 ઈંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ઊભા પાકને મોટું નુકસાન થયું. ખેડૂતોની માગણીને ધ્યાને લઈ, ખેતીવાડી વિભાગના કૌશિકભાઈ સુતરીયા અને ગ્રામસેવક વિપુલભાઈએ ખેતરોનું નિરીક્ષણ કર્યું. પંચનામા સાથે સર્વે હાથ ધરાયો. બજાણા તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ મેરાણીએ જણાવ્યું કે, સરકારી વળતરમાં કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે સર્વે કરાયો. ખેડૂતોએ અનરાધાર વરસાદથી પાકમાં પાણી ફરી જવાથી થયેલા નુકસાનની વિગતો આપી
Read More News
T & CPrivacy PolicyContact Us