સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી. તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી,આ સન્માન યાત્રા નુ આમ આદમી પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ