Download Now Banner

This browser does not support the video element.

વડોદરા દક્ષિણ: બારડોલી થી નીકળેલ સરદાર સન્માન યાત્રા વડોદરા નાદાદા ભગવાન મંદિરે પહોંચી, AAP શહેર પ્રમુખ એ આપી પ્રતિક્રિયા

Vadodara South, Vadodara | Sep 13, 2025
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી. તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી,આ સન્માન યાત્રા નુ આમ આદમી પાર્ટી ના વડોદરા શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ
Read More News
T & CPrivacy PolicyContact Us