Download Now Banner

This browser does not support the video element.

બારડોલી: પલસાણા: ઉકાઈ ડેમ માંથી પાણી છોડાતાં તાપી બે કાઠે લોકોને સાવધ રહેવા સૂચના હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ, 15થી વધુ ગામો ફેરવો

Bardoli, Surat | Aug 21, 2025
બુધવારે બપોરે બે વાગ્યે 1,25,622 ક્યુસેક આવકની સામે 1,25,622 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીના બે કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તાપી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની અસર બારડોલી તાલુકાના હરીપુરા ગામ નજીક આવેલા કોઝવે પર જોવા મળી.
Read More News
T & CPrivacy PolicyContact Us