Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર જંત્રાલ ઇન્દિરા આવાસના આવવા જવાનો રસ્તો બંધ કરતા કહેવા વૃદ્ધ ને મારમારી ઇજા કરતા પાંચ જણા સામે ફરીયાદ

Vijapur, Mahesana | Sep 11, 2025
વિજાપુર જંત્રાલ ઇન્દિરાઆવાસમાં રહેતા નિલમબેનના સસરા કાન્તિ ભાઈ ચમાર રોહિત વાસના મોતીભાઈસોલંકીએ રસ્તા ઉપર બાંકડા મૂકી રસ્તો બંધ કરતા તે બાબતે સોમવારે બપોરે કહેવા જતાં મોતી ભાઈ સોલંકી સહિત પાંચ જણાએ ભેગા મળી લાકડી વડે પગે ઇજા કરતા ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતાં.જ્યાં સારવાર બાદ નિલમબેન ચમારે પોલીસ મથકે કાન્તિભાઈ અને અન્ય ચાર સહિત પાંચ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરુવારે અગીયાર કલાકે પાંચ જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us