Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: મામલતદાર કચેરી ખાતે અવ્યવસ્થા સર્જાય, 500 થી વધુ લોકો વહેલી સવારથી કતારમાં #jansamasya

Jamnagar City, Jamnagar | Aug 26, 2025
જામનગરની મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકરની ભરતીમાં રહેઠાણના પુરાવા માટે લાંબી લાંબી કતારો, 500 થી વધુ લોકો વહેલી સવારથી કતારમાં, એક યુવતીની તબિયત લથડતાં સારવારમાં ખસેડવામાં આવી, આપ ઉપપ્રમુખે મામલતદારને કરી રજૂઆત, રહેઠાણના પુરાવાના ફોર્મ ભરવા એક જ ટેબલની વ્યવસ્થા
Read More News
T & CPrivacy PolicyContact Us