Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ બંધ, કચરો દૂર કરી વોક વે પર સફાઈ શરૂ, વાસણા બેરેજના 25 દરવાજા આજે પણ ખુલ્લા

Vejalpur, Ahmedabad | Aug 25, 2025
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ શહેરીજનો માટે આજે પણ બંધ કરવામાં આવ્યા છે. વહેલી સવારથી લોઅર પ્રોમીનાડમાંથી પાણી દૂર થતા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે 2 વાગ્યે પણ સફાઈની કામગીરી ચાલુ જોવા મળી.
Read More News
T & CPrivacy PolicyContact Us