Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: સાબરમતી નદીમાં પૂરની સંભવિત અસરના પગલે નદીકાંઠાના ગ્રામજનોને તંત્ર દ્વારા ઢોલ વગાડી સાવચેત કરાયા

Tarapur, Anand | Sep 7, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીમાં વધુ પાણી છોડવામાં આવતાં તંત્ર સાવચેતીના ઢોલ વગાડવામાં આવ્યા છે.તંત્ર ઘ્વારા સાવધ રહેવા રીંઝા, નભોઈ સહિતના ગ્રામજનોને ઢોલ વગાડી સાવચેત કરાયા છે.રવિવારે 9 : 30 ક્લાકે,ધરોઇ ડેમમાંથી 70,500 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. સંતસરોવરમાંથી 92,700 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે.તો વાસણા બેરેજના હેડવાસમાં 68,766 ક્યુસેક પાણીનો જથ્થો છોડાયો છે. વાસણા બેરેજના 27 ગેટ ખોલવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us