Download Now Banner

This browser does not support the video element.

શહેરા: શહેરાના ધારાસભ્ય અંબાજી જતા પદયાત્રીઓ માટે દેગમડા મહીસાગર મંદિર ખાતે વિસામાનું આયોજન કરાયું

Shehera, Panch Mahals | Aug 26, 2025
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે દેગમડા ગામે આવેલ મહીસાગર મંદિર ખાતે છેલ્લા સાત વર્ષથી વિસામાનું આયોજન કરવામાં આવે છે,ત્યારે ચાલુ વર્ષે પણ તેઓ દ્વારા દેગમડા ગામે મહીસાગર મંદિર ખાતે વિસામાનું આયોજન કરાયુ છે,જેને લઈને તેમના પરિવાર સહિત સેવા કરનાર ટીમ દ્વારા માતાજીની પૂજા કરી હજારો પદયાત્રિકો માટે વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us