Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: કચરો અલગ ન કર્યો તો દંડ અને માલ-સામાન જપ્ત થશે, લારી ગલ્લા, પાથરણાં સહિતના વેપારીઓએ બે ડસ્ટબીન રાખવા પડશે

Ahmadabad City, Ahmedabad | Sep 30, 2025
અમદાવાદ શહેરમાં વેપારીએ સુકો અને ભીનો કચરો અલગ કરવા માટે બે ડસ્ટબિન રાખવાના રહેશે. જો કચરો અલગ નહીં રાખવામાં આવે અને જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવશે તો નિયમ મુજબ વેપારી સામે દંડ અને સીલ મારવાની તેમજ માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us