Download Now Banner

This browser does not support the video element.

સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાની દીવાલો ધરાશાયી – ભ્રષ્ટાચાર મુદ્દે જગદીશ ઠાકરનો વીડિયો વાયરલ

Savar Kundla, Amreli | Sep 7, 2025
સાવરકુંડલામાં બનેલી દીવાલો તૂટી પડતા ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી ચગ્યો છે. આ મામલે સામાજિક કાર્યકર જગદીશ ઠાકરે નગરપાલિકા સામે સખત આક્ષેપો કરતાં આજે બપોરે ૨:૦૦ કલાકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us