Install App
vaibhavchauhanamr
This browser does not support the video element.
અમરેલી બાઇપાસ પર આવેલ સાવરકુંડલા ચોકડી પાસે જૂની અદાવતનુ મનદુઃખ રાખી હુમલો – બે વ્યક્તિઓ ઘાયલ, સારવાર હેઠળ
Amreli City, Amreli | Sep 9, 2025
અમરેલી બાઇપાસ પર આવેલા સાવરકુંડલા ચોકડી નજીક વિપુલભાઈ શેખલીયા અને ભાવેશભાઈ શેખલીયા પર બે અજાણ્યા શખ્સોએ મનદુઃખ રાખી હુમલો કર્યો. બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે અહીં ફરજ પરના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!