Install App
atulparmar104
This browser does not support the video element.
મોડાસા: શહેરના શામળાજી રોડ પર દાહોદ થી અંબાજી જતા સંઘની સાથે શ્વાનની પણ પદયાત્રાથી લોકોમાં કૃતુહલ.
Modasa, Aravallis | Aug 31, 2025
અરવલ્લીના રાજમાર્ગો પર અંબાજી જતા પદયાત્રીઓનો છેલ્લા 5 દિવસથી અવિરત ધસારો જોવા મળી રહ્યો છે.ત્યારે મોડાસા શહેરના શામળાજી રોડ પર 250નું અંતર કાપી આજરોજ રવિવારે દાહોદ થી અંબાજી જતા સંઘની સાથે એક શ્વાન પણ પદયાત્રાએ જોડાતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!