Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: ઝંખવાવ ગામે રેલ્વે લાઈન અને હાઇવે ના નિર્માણ કાર્યમાં અસરગ્રસ્ત પરિવારોએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરી

Mangrol, Surat | Sep 2, 2025
માંગરોળ તાલુકામાં કોસંબા ઉમરપાડા રેલવે લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ નેશનલ હાઇવે નંબર 56 નું નિર્માણ કાર્ય ચાલુ છે જેમાં ઝંખવાવ ગામના મિશન ફળિયાના 17 જેટલા પરિવારો આગામી સમયમાં અસરગ્રસ્ત થાય તેમ છે આ પરિવારો પોતાના ઘર અને જમીન છોડવા માગતા નથી જેથી તેમણે આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us