Download Now Banner

This browser does not support the video element.

સરહદી વિસ્તારના 294 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાતા જિલ્લા કલેકટરે યુજીવીસીએલની ટીમની કામગીરીને બિરદાવી

Palanpur City, Banas Kantha | Sep 13, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જો કે આજે 294 ગામોમાં યુજીવીસીએલ ની ટીમ દ્વારા રાત દિવસ મહેનત કરી અને વીજ પુરવઠો પૂર્વવર્ત કરાતા આજે શનિવારે 12:00 કલાકે જિલ્લા કલેકટર મિહિર પટેલે યુજીવીસીએલની ટીમથી કામગીરીને બિરદાવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us