Download Now Banner

This browser does not support the video element.

પાલીતાણા: શહેરમાં તળેટીથી અમદાવાદ માટે AC બસનો શુભારંભ કરવામાં આવ્યો, આગેવાનો દ્વારા લીલીઝંડી અપાઈ

Palitana, Bhavnagar | Aug 25, 2025
પાલીતાણા તળેટી થી અમદાવાદ માટે નવી એસી બસ શરૂ કરવામાં આવી છે જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનો અજયભાઈ શેઠ વિપુલભાઈ શાહ સહિત જોડાયા હતા અને બસને પ્રસ્થાન કરાવ્યું હતું પાલીતાણા થી સવારે ઉપડશે Ac એસટી બસ
Read More News
T & CPrivacy PolicyContact Us