Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે ભવ્ય શતાવધાન કાર્યક્રમ યોજાશે, મુનિ અર્હમચંદ્રસાગરજી મહારાજસાહેબે આપી વિગતો

Jamnagar City, Jamnagar | Sep 9, 2025
શતાવધાન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવો અને તેમને ધાર્મિક મૂલ્યો તરફ પ્રેરવાનો છે. અત્યાર સુધી ૧૬૫ વિદ્યાર્થીઓએ આ શિબિરમાં ભાગ લઈ આત્મબળ મેળવ્યું છે, જે કાર્યક્રમની સફળતાનું પ્રતિબિંબ છે.પત્રકાર પરિષદમાં આગેવાનો ડૉ. અમિતભાઈ મહેતા, મહેશભાઈ મહેતા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us