Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં ગણેશ વિસર્જન માટે નિર્ધારિત સ્થળ જાહેર, કામનાથ મહાદેવ મંદિર પટાંગણમાં જ વિસર્જન કરવા અપીલ કરાઈ

Amreli City, Amreli | Aug 31, 2025
અમરેલી શહેરમાં ગણેશ વિસર્જન માટે કામનાથ મહાદેવ મંદિર પટાંગણને સત્તાવાર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર જનતાએ આ સ્થળ સિવાય અન્યત્ર વિસર્જન ન કરવા અનુરોધ સાથે ચેતવણી અપાઈ છે કે ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાર્યવાહી થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us