Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: જિલ્લાના બિસ્માર માર્ગો પર અકસ્માતોની ઘટના અને પદયાત્રીઓની સુરક્ષાને તંત્ર સામે AAP નેતાનું મોડાસા હાઇવે પરથી નિવેદન.

Modasa, Aravallis | Aug 31, 2025
અરવલ્લી જિલ્લાના બિસ્માર માર્ગોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.હાલ અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો પરથી અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષાને લઇ,તંત્ર સામે આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે મોડાસાના સ્ટેટ હાઇવે રોડ પરથી નિવેદન આપી સવાલો ઉઠાવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us