Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: લોકોના આરોગ્યની જાળવણી હેતુસર સરદાર નગર સહિતના વિસ્તારોમાં ફૂડ શાખા દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ

Rajkot, Rajkot | Sep 13, 2025
ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે સાંજે 6:00 વાગ્યા સુધીમાં શહેરના સરદારનગર સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી, 10 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાણીપીણીના 19 નમૂનાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પનીરના ચાર નમૂના પણ લેવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us