Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મનપા વિસ્તારમાં તમામ મિલકત ધારકોને 30 સપ્ટેમ્બર પહેલા વેરો ભરી દેવાની સૂચના, પછી ભરાશે તો દોઢ ટકા વ્યાજ વસુલાસે.

Nadiad City, Kheda | Sep 23, 2025
નડિયાદ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા તમામ મિલકત ધારો કે આગામી 30 સપ્ટેમ્બર પહેલા વેરો ભરી દેવાની સૂચના મનપા દ્વારા આપવામાં આવી છે. 30 સપ્ટેમ્બર બાદ જો વેરો ભરવામાં આવશે તેઓની પાસેથી દોઢ ટકા વ્યાજ વસૂલવામાં આવશે તેમ મનપા દ્વારા તાકીદ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us