Download Now Banner

This browser does not support the video element.

શહેરા: મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

Shehera, Panch Mahals | Sep 23, 2025
નાફેડના ચેરમેન,ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પંચામૃત ડેરીમાં પુનઃ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં અને સતત પાંચમી વખત ચેરમેન પદનું સુકાન સંભાળવા બદલ મોરવાહડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે શહેરાના ચાંદલગણ ખાતે જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us