Download Now Banner

This browser does not support the video element.

સોનગઢ: સોનગઢ તાલુકાના ઉકાઈ ખાતે કોટવાળીયા ફળિયાના લોકો ધસમસતા નદીના પાણી માંથી અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા.#Jansamasya

Songadh, Tapi | Sep 5, 2025
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ જૂથ ગ્રામ પંચાયતના પથરડા ગામના કોટવાળીયા ફળિયાના નિલેશ કોટવાળીયા નું શુક્રવારના રોજ નિધન થતા 3.30 કલાકની આસપાસ સ્થાનિક રહીશો ધસમતસા નદીના પાણીના પ્રવાહ માંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા.વારંવાર રજૂઆત કરવા છતાં પીપળા નદી પર પુલ નહીં બનતા સામે પાર આવેલ કબ્રસ્તાન માં અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us