ધોરાજી શહેરમાં આવેલી આદર્શ સ્કૂલ પાસેના વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું જે બાદ પાણીની લાઈન લીકેજ થતા વગર વરસાદે ચોમાસા જેવા દ્રશ્યોને પાણીનો વેડફાટ થતું હોવાનું સામે આવ્યું છે જેમાં આ ખોદકામ અને યોગ્ય કામગીરી ન થતા વાહનો ફસાઈ જવા અકસ્માત થવા તેમજ રાહદારીઓને વાહન ચાલકોને તકલીફો વેચવાનો વારો આવી રહ્યો છે.