Download Now Banner

This browser does not support the video element.

જિલ્લામાં બે દિવસ થી પડી રહેલા વરસાદ ના પગલે અર્જુની નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશી

Palanpur City, Banas Kantha | Aug 25, 2025
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેને લઇને અનેક નદીનાળા જીવંત બન્યા છે જોકે પાલનપુર અંબાજી હાઈવે પર આવેલી અર્જુનની નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે આજે 12:00 કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે નદી વહેતી થતા નદીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us