Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: જાફરાબાદ સમુદ્રમાં ગુમ થયેલ ૧૧ ખલાસી પૈકી ૩ના મૃતદેહો મળ્યા:દરિયાકાંઠે શોકનો માહોલ,બાકી ખલાસીઓની શોધખોળ યથાવત

Jafrabad, Amreli | Aug 22, 2025
જાફરાબાદ દરિયાકાંઠે લાપતા થયેલા 11 ખલાસીઓની શોધખોળ દરમિયાન ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને કિનારે લાવવા બોટની વ્યવસ્થા કરવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્રને સૂચના આપી છે.હજુ પણ લાપતા ખલાસીઓની શોધખોળ દરિયાકિનારે અને દરિયામાં તંત્ર તથા બચાવ ટીમ દ્વારા ચાલુ છે. આ દુર્ઘટનાએ દરિયાકાંઠાના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે અને સ્થાનિક માછીમારોમાં ભય સાથે ચિંતાનો માહોલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us