Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ઉંબા ખાતે ગાયો માટેના શેડનું લોકાર્પણ, 900થી વધુ ગાયનુ પાંજરાપોળ કરે છે જતન

Veraval City, Gir Somnath | Sep 12, 2025
વેરાવળ મહાજન પાંજરાપોળ દાયકાઓથી હજારો અબોલ ગૌવંશને સાર સંભાળ સાથે ઉછેરની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે અને હાલ વેરાવળ મહાજન પાંજરાપોળ ઈણાજ, ઉંબા ગૌશાળામાં આશરે 900થી વધુ ગૌવંશ અને અબોલ જીવોનું જતન કરી તેની સારસંભાળની કામગીરી કરવામાં આવી રહેલ છે.આ કામગીરી સુદઢ રીતે ચાલુ રહે તે માટે વેરાવળ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓના વરદ હસ્તે ઉંબા ખાતે ગૌશાળામાં ગાયો માટે શેડ અને પાણીના હવેડાના દાતાઓના સહયોગથી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us