This browser does not support the video element.
હિંમતનગર: શહેરના નાની વ્હોરવાડના બંધ મકાનમાં દિવસે રૂા. ૪.૧૩ લાખની ચોરી:હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.
Himatnagar, Sabar Kantha | Aug 26, 2025
હિંમતનગર શહેરના નાની વ્હોરવાડની પરાની ફળીમાં રહેતા એક વેપારીના બંધ મકાનમાં સોમવારે ધોળે દિવસે અજાણ્યા શખ્સોએ આવી બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી અંદાજે રૂા. ૪.૧૩ લાખની વધુની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.નાની વ્હોરવાડમાં રહેતા નાસીર હુસેન મોહમદ ઈકબાલ વેકરીયાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ સોમવાર તા. રપ ઓગસ્ટના રોજ બપોરના સુમારે અજાણ્યા શખ્સોએ આવી તેમના મકાનનું તાળ