Download Now Banner

This browser does not support the video element.

વાલિયા: વાલિયાના શીનાડા ગામના મંદિર ફળિયામાં નજીવા મુદ્દે ચાર મહિલાઓએ પાડોશીઓને ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો.

Valia, Bharuch | Jun 10, 2025
વાલિયા તાલુકામાં આવેલાં શિનાડા ગામ મંદિર ફળિયામાં રહેતા લલ્લુ મૂળજી વસાવાની બાજુમાં રહેતી ગંગાબેન રાવજી પરમાર તેમજ તેમની ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા પરમારએ અગાઉ અમોએ એઠવાડ તમારા ઘર પાસે નાખેલ તે બાબતે કેમ અપશબ્દો ઉચ્ચારતા હતા તેમ કહી ઝઘડો કરી આવેશમાં આવી ગયેલ ગંગાબેન પરમારે ઘરમાંથી ધારીયું લઈ આવી લલ્લુભાઈને માથાના ભાગે મારી દીધી હતું.જ્યારે ત્રણ પુત્રીઓ સજલ, આરતી અને નેહા પરમારએ લલ્લુ ભાઈના પરિવારને માર માર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us